
- દરદીને શાંત રાખો અને ઇજા થયેલો ભાગ હલાવો નહી, જ્યા સુધી નક્કી ન થાય કે તેને કેટલી ઇજા થઈ છે.
- દરદીને ત્યાથી ખસેડતા પહેલા તેને ઇજા થયેલા ભાગને સ્થગિત કરવુ અથવા ખપાટિયુ બાંધવુ.
- હંમેશા દરદીને સુતેલી સ્થિતીમાં ઇસ્પિતાલ લઈ જવો.
- દરદીને કોઇ વાર ઉભો કરીને અથવા વાકાવાળીને બેસાડવો નહી, જ્યા સુધી તે બિલ્કુલ જરૂરી ન હોય.

શું ખપાટિયાને તેના ગંભીર અસ્થિભંગને, તેના તુટેલાની સાથે અને ગાદી સાથે બાંધી શકાય છે?
હા, એક કપડાનો નાનકડો ટુકડો ગંભીર ઇજા થયેલા ભાગ ઉપર અને ખપાટિયા વચ્ચે ઇજાને વધારે ભાર ન આપવા બાંધી શકાય છે.
ખપાટિયાને તેની જગ્યા ઉપર કેવી રીતે મુકી શકાય છે ?
ખપાટિયાની આજુબાજુમાં ઘણી જગ્યાઓ ઉપર હાથનો રૂમાલ બાંધીને અથવા ખમીસને ફાડીને તેને એક પાટા તરીકે વાપરી શકાય છે.
ખપાટિયુ બેસાડતા પહેલા ભાંગેલા અવયવની સાથે શું કરવુ?

કઈ સૌથી સારી પરિસ્થિતી છે જેમાં તમે હાથ ઉપર ખપાટિયુ બેસાડી શકો છો?
સીધી પરિસ્થિતીમાં અથવા હાથને તમારા શરીરની સાથે બાંધી શકો છો. આવી રીતે કરવાથી તમારૂ શરીર જ ખપાટિયાના જેવુ કામ કરશે.
કઈ સૌથી સારી પરિસ્થિતી છે જેમાં તમે પગ ઉપર ખપાટિયુ બેસાડી શકો છો?
બાજુનો પગ તમે ખપાટિયાના રૂપમાં વાપરી શકો છો કે જેનાથી તમારો ઇજા પામેલો પગ સીધો થઈ જાય અને બીજા પગ સાથે જોડાઈ જાય. આ મોટાભાગના કિસ્સાઓમાં એક ઉત્તમ ખપાટિયાનુ કામ કરશે.
બાંધ છોડેલા અસ્તિભંગ માટે શું વિશેષ પ્રકારની પહેલા ઉપચારની ચિકિત્સા જોઇએ છે?
- હા, જખમ એક સાફ કપડાથી ઢાકવો જોઇએ અથવા તે ન મળે તો એક સાફ રૂમાલ બાંધવો જોઇએ.
- જો જખમ ઉપર સીધુ દબાણ લાવવાથી લોહી પડવાનુ નિયંત્રિત થતુ હોય તો રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધન લગાડવાની જરૂર નહી પડે.
- અંગ ઉપર ખપાટિયુ બાંધવુ પણ તુટેલા ટુકડાની સ્થિતીમાં કોઇ બદલાવ માટે પ્રયત્ન નહી કરવો જોઇએ.
A tourniquet should be released every twenty minutes for a few minutes to restore circulation. During this time, pressure with one’s fingers should be applied over the bleeding artery.