આ સ્વયં સહાયત સમુદાય માટે છે :-
- લોકો જે ઉદાસીનતાથી પીડાય છે, જેઓને નીચાપણુ લાગે છે, જેઓ ભાવનાઓની બહાર રહે છે અને ખરાબ મીજાજમાં રહે છે.
- જે લોકો ચિંતિત છે, જેમને તણાવ છે અને બેચેન છે.
- જે લોકો સારી રીતે ધ્યાન કેંદ્રીત નથી કરી શકતા.
- જેઓ ચિડચિડીયા છે અને તેઓએ કામ ઉપર કાર્યક્ષમતા ગુમાવી બેઠા છે.
- ૧) લોકો જે ઉદાસીનતાના લક્ષણોથી પીડાય છે.
નીચે ઉતરી જાય છે, માનસિક સ્થિતીની બહાર છે, ખરાબ મીજાજવાળા છે, થાકી જાય છે, ભુખ નથી લાગતી, ઉંઘ નથી આવતી, આત્મહત્યા કરવાના વિચારો આવે છે અને તે કરવાના પ્રત્યનો કરે છે. - ૨) લોકો જે ચિંતિત છે - તેના લક્ષણો.
આતુરતાની, તણાવની, બૈચેનપણાની, તાણદાયક અને ઘણા વિચારો ઘરમાં અને અને કાર્યાલયમાં એક સમયે આવવાથી ભયભીત થાય છે. અસ્પષ્ટ ડર છે કે કોઇક ખરાબ થશે અને કામ ઉપર ખિજાળ પ્રકૃતી થશે. - ૩) લોકો જેમના કુંટુંબમાં સમસ્યાઓ છે - લક્ષણો.
ઝગડા, ગુસ્સો, હિંસા, કડવાહટ, અસંતોષજનક લગ્ન, કુંટુંબમાં સંબધોનુ તુટવુ, છુટાછેડા. - ૪) લોકો જેઓ સુખી નથી.
ઘણા કારણોને લીધે, ખાસ કરીને નકારાત્મક વિચારો.
સ્વયં સહાયતા સમજશક્તિવાળી વિચારશક્તિનુ માર્ગદર્શન અને સકારાત્મક પ્રસ્તાવ આપે છે. ઘરના કામમાં પોતાના વિચારો અને વ્યવહાર ફળદ્રુપરીતે બદલાવવા. ત્યાં જુથ માટે માર્ગદર્શન અને લેવડદેવડ છે. શિક્ષણ મનોવિજ્ઞાન ઉપર આધારિત છે. આપણે પ્રખ્યાત મનોવૈજ્ઞાનિકો જેવા કે Albert Ellis, Aaron T Beck વગેરેના તાત્વિક સિદ્ધાંતનો સાર વાપરીયે છીયે. Daniel Golemanને શિક્ષણ અપાય છે. સંતોના શિક્ષણ ઉપરથી ઘણી બધી મદદ માંગીએ છીએ.
ઉપયોગી વિગતવાર.
- ૧) પ્રાજીત સ્વયં સહાયતા સમુદાય દર રવિવારે સવારના ૧૦ વાગ્યાથી નિવારા ઓલ્ડ એજ હોમ હોલ ઉપર ૩ કલાક માટે મળે છે.
- ૨) ત્યાં સભ્ય થવા માટે વ્યાપારી શુલ્ક નથી પણ સ્વૈચ્છીક યોગદાન સ્વીકારવામાં આવે છે.
- ૩) ત્યાં પ્રાર્થના અને શપથ છે. એક સભ્ય બનવા માટે આ બંને વસ્તુઓ જરૂરી છે.
- ૪) સમુદાય મનોચિકિત્સક ડૉ.ઉલ્હાસ લુકટુકેના પાસેથી માર્ગદર્શન લ્યે છે.
- ૫) એક સાકારત્મક વિચાર ઉપર વ્યાખ્યાન, સમુદાય વચ્ચે વહેચણી અને સંગાથ આ ત્રણેય દરેક બેઠકના મુખ્ય ભાગો છે. સમય સમય ઉપર ત્યાં જુદાજુદા પ્રકારના મનોરંજનના કાર્યક્રમો, સહેલ વગેરે હોય છે. પુસ્તકો પણ પ્રકાશિત કરી છે.
અરવિંદ: +૯૧ ૯૮૨૨૭૫૯૩૩૫
જયંત : +૯૧ ૯૪૨૩૦૧૨૧૧૪
શુભદા: +૯૧ ૨૦ ૨૫૪૩૯૨૮૪
નિલિમા: +૯૧ ૨૦ ૨૪૨૮૦૧૦૧
Email ID: info@prajit.org
Website: www.prajit.org
દર અઠવાડીયે મુલાકાતનુ સરનામુ :
નિવારા ઓલ્ડ એજ હોમ હોલ,
પત્રકાર ભવનની નજીક, નવી પેઠ,
ગાંજવે ચોક,
પુણે - ૪૧૧ ૦૩૦, મહારાષ્ટ્ર, ભારત.