કારણો છૌસેસ
ઘણા દાખલાઓમાં પ્રેરક ભાગ જાણીતો નથી અને તે પહેલાનુ અથવા જરૂરીયાતવાળુ લોહીનુ અતિ ઉંચુ દબાણ છે. જ્યારે આ અતિ ઉંચા દબાણનુ કારણ સ્થાપિત થયુ, ત્યારે તે બીજી પંક્તિનુ લોહીનુ અતિ ઉંચુ દબાણ તરીકે ઓળખાયુ.
લોહીના અતિ ઉંચા દબાણના, જે જુદાજુદા બહુવિધ જોખમના કારણો છે, જેવા કે
ઘણા દાખલાઓમાં પ્રેરક ભાગ જાણીતો નથી અને તે પહેલાનુ અથવા જરૂરીયાતવાળુ લોહીનુ અતિ ઉંચુ દબાણ છે. જ્યારે આ અતિ ઉંચા દબાણનુ કારણ સ્થાપિત થયુ, ત્યારે તે બીજી પંક્તિનુ લોહીનુ અતિ ઉંચુ દબાણ તરીકે ઓળખાયુ.
લોહીના અતિ ઉંચા દબાણના, જે જુદાજુદા બહુવિધ જોખમના કારણો છે, જેવા કે
- કુટુંબનો આ રોગનો ઇતિહાસ.
- સ્થુળપણુ.
- દબાણ
- તંબાકુનુ ધ્રુમપાન
- પુષ્ટ અને ઉંચી પ્રકારનો sodium નો આહાર
- બહુ જ નબળા મનના અને બહુ ભાવનાશીલ લોકો
- કિડનીનુ નિશ્ફળ થવુ એ એક લોહીના અતિ ઉંચા દબાણનુ કારણ અને અસર છે
- રોગો જેવા કે કિડનીની રક્તવાહિનીનુ નિષ્ફળ થવુ, શરીરના પોષક દ્રવ્યની ચયાપચયની ક્રિયાની ગેરવ્યવસ્થા, મધ્યસ્થ સ્નાયુના પધ્ધતીની ગેરવ્યવસ્થા, અંત:સ્ત્રાવીની ગેરવ્યવસ્થા
- મોઢેથી લેવાતી ગર્ભનિરોધક ગોળીઓ
- Steroids
- સગર્ભાવસ્થાની toxemia
નૈદાનિક રૂપકો
ચિન્હો અને લક્ષણોની એક વિશાળ પહોચ જુદાજુદા દાખલાઓમાં તપાસાય છે
ચિન્હો અને લક્ષણોની એક વિશાળ પહોચ જુદાજુદા દાખલાઓમાં તપાસાય છે
- સાધારણપણે સવારે સખ્ત માથાનો દુ:ખાવો
- ઉબકો આવવો અને ઉલ્ટી થવી
- ચક્કર આવવા અને બેહોશ થવુ
- નાકમાંથી લોહી નીકળવુ
- સહેલી શ્રાંતિશીલતા
- ધબકારા (હદયના ધબકારાની જાગરૂકતા)
ગુંચવણો
Arteriosclerosis: લોહીનુ ઉંચુ દબાણ રક્તવાહિનીને નુકશાન પહોચાડે છે અને જાડી અને કડક બનાવી નાખે છે. આપણી લોહીની નસોમાં cholesterol ને ધીરેધીરે પ્રસ્થાપિત કરે છે, જેવી રીતે ધુળ અને કાટ એક નળીમાં ભેગા થાય છે. આ આપણા શરીરમાં લોહીના પ્રવાહને રોકે છે અને તેને લીધે હૃદયનો હુમલો અથવા અક્શ્મ બનાવનાર ઓચિંતો હુમલો આવે છે
Heart attack:(હૃદયનો હુમલો): શરીરમાં લોહી ઑક્સીજનને લઈ જાય છે, જ્યારે રક્તવાહિનીઓ જે હદયમાં લોહી લાવે છે, તે ઉપર અડટર આવે છે અને તેને લીધે હૃદયને જોઇએ તેટલો ઑક્સીજન મળતો નથી. લોહીનો ઓછો પ્રવાહ છાતીમાં દુ:ખાવાને (angina) કારણભુત થાય છે. છેવટે, આ પ્રવાહ બિલ્કુલ બંધ થઈ જાય છે અને તેને લીધે હૃદયનો હુમલો આવે છે. હૃદયનુ નિષ્ફળ જવુ: લોહીનુ ઉંચુ દબાણ હૃદયને સખત રીતે કામ કરવા પ્રેરિત કરે છે. સમય જતા આ હૃદયને જાડુ અને તંગ થતા નિમિત થશે અને છેવટે હૃદય સામાન્ય રીતે કામ કરતુ નિશ્ફળ થશે, તેને લીધે ફેફસામાં પ્રવાહી ભેગુ થશે. લોહીના દબાણને નિયંત્રણમાં લાવીને આ ઘટના રોકાઇ જશે
કિડનીને નુકશાન: શરીરમાંથી બગાડને કાઢવા માટે કિડની એક ચારણીનુ કામ કરે છે. ઘણા બધા વર્ષો પછી, કિડનીની લોહીની નળીઓને ઉંચા લોહીનુ દબાણ સાકડી અને કડક કરે છે. કિડની થોડા પ્રવાહીની ચારણી કરે છે અને લોહીમાં બગાડ ભેગો કરે છે. તેઓ બંને સાથે નિષ્ફળ જાય છે. આ જ્યારે બને છે, ત્યારે વૈદ્યકીય ઉપચાર (dialysis - લોહીને શુધ્ધ કરવાની એક પ્રક્રિયા) અથવા કિડની બદલવાની જરૂર પડે છે.
Stroke (ઓચિંતો હુમલો): રક્તવાહિનીને ઉંચા લોહીનુ દબાણ ઇજા પહોચાડે છે, જેથી જલ્દીથી તે સાકડી થઈ જાય છે અને તેને લીધે મગજમાં ઓછુ લોહી પહોચે છે. જો લોહીનુ ગંઠાઇ ગયેલુ ટીપુ સાંકડી રક્તવાહિનીને રોકે છે, ત્યારે હુમલો (thrombotic હુમલો) કદાચ આવે છે. જ્યારે મગજની નબળી પડેલ નસ લોહીનુ અતિ ઉંચુ દબાણ આવે છે, ત્યારે તે તુટી જાય છે, ત્યારે (hemorrhagic હુમલો) આવે છે. બીજી ગુંચવણ ભરેલી વસ્તુઓમાં વ્યાકુળ મગજની પરિસ્થિતી સામેલ થાય છે, નેત્રપટલને લગતો hemorrhage પણ પક્ષાઘાત કારણભુત બને.
Arteriosclerosis: લોહીનુ ઉંચુ દબાણ રક્તવાહિનીને નુકશાન પહોચાડે છે અને જાડી અને કડક બનાવી નાખે છે. આપણી લોહીની નસોમાં cholesterol ને ધીરેધીરે પ્રસ્થાપિત કરે છે, જેવી રીતે ધુળ અને કાટ એક નળીમાં ભેગા થાય છે. આ આપણા શરીરમાં લોહીના પ્રવાહને રોકે છે અને તેને લીધે હૃદયનો હુમલો અથવા અક્શ્મ બનાવનાર ઓચિંતો હુમલો આવે છે
Heart attack:(હૃદયનો હુમલો): શરીરમાં લોહી ઑક્સીજનને લઈ જાય છે, જ્યારે રક્તવાહિનીઓ જે હદયમાં લોહી લાવે છે, તે ઉપર અડટર આવે છે અને તેને લીધે હૃદયને જોઇએ તેટલો ઑક્સીજન મળતો નથી. લોહીનો ઓછો પ્રવાહ છાતીમાં દુ:ખાવાને (angina) કારણભુત થાય છે. છેવટે, આ પ્રવાહ બિલ્કુલ બંધ થઈ જાય છે અને તેને લીધે હૃદયનો હુમલો આવે છે. હૃદયનુ નિષ્ફળ જવુ: લોહીનુ ઉંચુ દબાણ હૃદયને સખત રીતે કામ કરવા પ્રેરિત કરે છે. સમય જતા આ હૃદયને જાડુ અને તંગ થતા નિમિત થશે અને છેવટે હૃદય સામાન્ય રીતે કામ કરતુ નિશ્ફળ થશે, તેને લીધે ફેફસામાં પ્રવાહી ભેગુ થશે. લોહીના દબાણને નિયંત્રણમાં લાવીને આ ઘટના રોકાઇ જશે
કિડનીને નુકશાન: શરીરમાંથી બગાડને કાઢવા માટે કિડની એક ચારણીનુ કામ કરે છે. ઘણા બધા વર્ષો પછી, કિડનીની લોહીની નળીઓને ઉંચા લોહીનુ દબાણ સાકડી અને કડક કરે છે. કિડની થોડા પ્રવાહીની ચારણી કરે છે અને લોહીમાં બગાડ ભેગો કરે છે. તેઓ બંને સાથે નિષ્ફળ જાય છે. આ જ્યારે બને છે, ત્યારે વૈદ્યકીય ઉપચાર (dialysis - લોહીને શુધ્ધ કરવાની એક પ્રક્રિયા) અથવા કિડની બદલવાની જરૂર પડે છે.
Stroke (ઓચિંતો હુમલો): રક્તવાહિનીને ઉંચા લોહીનુ દબાણ ઇજા પહોચાડે છે, જેથી જલ્દીથી તે સાકડી થઈ જાય છે અને તેને લીધે મગજમાં ઓછુ લોહી પહોચે છે. જો લોહીનુ ગંઠાઇ ગયેલુ ટીપુ સાંકડી રક્તવાહિનીને રોકે છે, ત્યારે હુમલો (thrombotic હુમલો) કદાચ આવે છે. જ્યારે મગજની નબળી પડેલ નસ લોહીનુ અતિ ઉંચુ દબાણ આવે છે, ત્યારે તે તુટી જાય છે, ત્યારે (hemorrhagic હુમલો) આવે છે. બીજી ગુંચવણ ભરેલી વસ્તુઓમાં વ્યાકુળ મગજની પરિસ્થિતી સામેલ થાય છે, નેત્રપટલને લગતો hemorrhage પણ પક્ષાઘાત કારણભુત બને.
રોગનુ નિદાન
લોહીના ઉંચા દબાણનુ નિદાન કરવા માટે ડૉકટરે પુષ્ટી આપવી જોઇએ. રોગનુ નિદાન કરવા અને ઘણીવાર લોહીનુ દબાણ જાણવા માટે ઓછામાં ઓછી ત્રણ મુલાકાત લેવી જોઇએ અને તે પણ ઘણા અઠવાડીયાના અંતર પછી.
લોહીના દબાણની તપાસ દરમ્યાન માણસે ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી આરામથી બેસવુ જોઇએ. શ્રેઠ પરિણામ માટે માણસે માપ લેવાના ૩૦ મિનિટ પહેલા ધ્રુમપાન ન કરવુ અથવા કોફી ન પીવી જોઇએ. ઘરમાં લોહીના નિયમિત દબાણની નોંધ, હાથવગુ અને વિજળીથી ચાલતા યંત્રો વાપરીને લોહીના દબાણને નિયંત્રિત કરવુ જોઇએ.
લોહીના ઉંચા દબાણનુ નિદાન કરવા માટે ડૉકટરે પુષ્ટી આપવી જોઇએ. રોગનુ નિદાન કરવા અને ઘણીવાર લોહીનુ દબાણ જાણવા માટે ઓછામાં ઓછી ત્રણ મુલાકાત લેવી જોઇએ અને તે પણ ઘણા અઠવાડીયાના અંતર પછી.
લોહીના દબાણની તપાસ દરમ્યાન માણસે ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી આરામથી બેસવુ જોઇએ. શ્રેઠ પરિણામ માટે માણસે માપ લેવાના ૩૦ મિનિટ પહેલા ધ્રુમપાન ન કરવુ અથવા કોફી ન પીવી જોઇએ. ઘરમાં લોહીના નિયમિત દબાણની નોંધ, હાથવગુ અને વિજળીથી ચાલતા યંત્રો વાપરીને લોહીના દબાણને નિયંત્રિત કરવુ જોઇએ.
કરવુ અને નહી કરવુ
- પૌષ્ટીક ખોરાક ખાવો જેમાં મીઠુ અને ચરબી ઓછી હોય
- વજન ઓછુ કરવુ, જો તમારૂ વજન વધારે હોય
- જો તમારે પીવુ હોય તો દરરોજ દારૂ પીવાની મર્યાદા બે પ્યાલી કરતા વધારે નહી હોવી જોઇએ (બીયર, વાઈન અથવા દારૂ)
- શારિરીક રીતે વધારે ક્રિયાશીલ રહો
- ધ્રુમપાન છોડી દયો
- જો તમારા ડૉક્ટરે અમુક દવા, તમારા ઉંચા લોહીના દબાણ માટે, લેવાનુ કહ્યુ હોય તો તમે તે નિયમિત લ્યો અને કાળજીપુર્વક સુચનાનુ પાલન કરો
- નિયમિત તમારા લોહીના દબાણની ચકાસણી કરાવો
ઉંચા જોખમનુ જુથ
ગમે તેને ઉંચા લોહીના દબાણની બિમારી થઈ શકે છે, પણ કોઇ લોકોમાં તે બીજા કરતા વધારે પ્રમાણમાં વિકસિત થવાની શક્યતા છે. નીચે બતાવેલ કેટલાક ઉંચા જોખમના જુથો છે
ગમે તેને ઉંચા લોહીના દબાણની બિમારી થઈ શકે છે, પણ કોઇ લોકોમાં તે બીજા કરતા વધારે પ્રમાણમાં વિકસિત થવાની શક્યતા છે. નીચે બતાવેલ કેટલાક ઉંચા જોખમના જુથો છે
- લોકોના કુંટુંબના સભ્યો જેને ઉંચુ લોહીનુ દબાણ છે
- સ્ત્રીઓ જે સગર્ભા છે
- સ્ત્રીઓ જે સગર્ભા નહી થવા માટે ગોળીઓ લ્યે છે
- લોકો જેમની ઉમર ૩૫ વર્ષ કરતા વધારે છે
- લોકો જેમનુ વજન વધારે છે
- લોકો જે ક્રિયાશીલ નથી અને બેઠાડુ જીવન જીવે છે
- લોકો જે ઘણો દારૂ પીવે છે
- લોકો જે ખુબ ચરબીવાળો ખોરાક ખાય છે અથવા ખોરાક જેમાં મીઠુ વધારે હોય છે
- લોકો જે ધ્રુમપાન કરે છે
ઉપચાર
લોહીના દબાણની નિયમિત રીતે નોંધ કરી તેનુ નિયંત્રણ કરવુ જોઇએ અને નિયમિત રીતે દવા લેવા વિશે પરામર્શ કરીને તેને મહત્વ આપવુ જોઇએ.
ઓછા મહત્વવાળા અતિ ઉંચા દબાણ પછી અંતગ્રત રોગનો ઉપચાર
લોહીના દબાણની નિયમિત રીતે નોંધ કરી તેનુ નિયંત્રણ કરવુ જોઇએ અને નિયમિત રીતે દવા લેવા વિશે પરામર્શ કરીને તેને મહત્વ આપવુ જોઇએ.
ઓછા મહત્વવાળા અતિ ઉંચા દબાણ પછી અંતગ્રત રોગનો ઉપચાર
- ઓછામાં ઓછી ૩૦ મિનિટ, અઠવાડિયામાં ચાર વાર કસરત કરવી જોઇએ
- તમારૂ વજન વધારે હોય તો કસરત કરો
- ધ્રુમપાનથી દુર રહો
- તમારા ખોરાકમાં મીઠુ વાપરવા વિષે નિયંત્રણ રાખો
- ચરબીવાળો, સારી રીતે ભીજવેલ ખોરાક તમારા આહારમાં ઓછો કરો
- દારૂ ઓછો પીવો
- માનસિક તાણ ઓછી કરો